કેશોદ,
કેશોદ તાલુકાના શેરગઢ ગામે દરબારો અને દલિતો વચ્ચે મારા મારીનો બન્યો બનાવ
શેરગઢ ગામના જ રહેતા દરબારો દ્વારા હુમલો કર્યો હોવાનો આક્ષેપ
પંદર જેટલા લોકોએ લાકડી લઈને મારા માર્યો
હોવાનો આક્ષેપ
તળાવ ઉંડો કરવા બાબતે બન્યો મારા મારીનો બનાવ
પાંચ વધુ લોકોને ઈજાઓ પહોંચતા તાત્કાલિક કેશોદ સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયા
રીપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ